We Are Now Accepting Online Donations , Click Here Go To The Donation Page

” Youe Contributions Are Eligible For Upto 50% Tax Benefit Under Section 80G As Shri Aapagiga Manav Seva Education And Charitable Trust-Bagasara Is Registered As Non Profit Organization”

” સંકટમાં કપરો સમય અને સગો તજી દે સાથ, મતિ મૂંઝાણી માનવી તું સમરને ગીગેવનાથ. ”

Welcome to Apagiga ni jagya

At Apagiga Mandir, we strive to provide a serene and peaceful environment for individuals to connect with their spiritual selves. Our temple offers a variety of services, including daily prayers, special events, and religious ceremonies. Our Spiritual santo are available to guide you through the spiritual practices of our faith, answer any questions you may have, and provide guidance on leading a fulfilling and meaningful life.

In addition to our religious services, we also offer various educational programs and cultural events that highlight the diversity and richness of our community. From language classes to dance performances, we are dedicated to preserving our culture and sharing it with others.

જયશ્રી દાનવિહળ ગીગેવનાથ નમઃ પ્રસન્નોસ્તુ

Vikram Sawant 2080 Baisakh Shukla Teej Saturday, Dated-21/02/2019

ACTIVITIES

Aarti Time

Morning – 7:00 AM
Evening – 7:30 PM

Yagna Havan

Morning 7:30 AM

ACTIVITIES

Aarti Time

Morning – 8.00 AM Evening – 8.00 PM

Yagna Havan

Time 7:30 AM

સતાધાર તેમજ બગસરાના ગાદીપતિ
પૂ.જાદવબાપુ ગુરુ શ્રી કરમણબાપુ

જાદવબાપુ મૂળ બીલખા પાસેના હડમતીયા ગામે ભેસાણિયા અટકના લેઉવાપટેલ રણછોડભાઈ લાખાભાઇના તે મોટા પુત્ર પૂ.કરમણપીરે એક વખત સંતમંડળી સાથે હડમતીયાગામમાં પગલાં કર્યાં ત્યારથી જ જાદવબાપુ કમાઈવાળો જીવ અને જાદવબાપુને વખતો વખત ઈશ્વરીય સંકેતોનો સાક્ષાત્કાર થતો.

પૂ.જાદવબાપુના ભાણેજ એક રામાયણી અને તેજસ્વી સંત
પૂ.મહંતશ્રી માધાબાપુ ગુરુશ્રી કલ્યાણબાપુ

પૂ.મહંતશ્રી જેરામબાપુ બગસરા જગ્યાના ગાદીપતિ બન્યા બાદ પૂ.મોહનબાપુની અદમ્ય અંતિમ ઝંખના પુરી કરવા ઈ.સ.તા.26/5/1996 ના રોજ સૌરાષ્ટ્રના સંતો – મહંતો,  જગ્યાના અનુયાયીઓ અને હજારો માણસોની હાજરીમાં  ” હરિહર ”  ટુકડાનો શુભારંભ કર્યો તેમજ  ” વિરલસંતઆપાગીગા ”  જેમાં સંત પૂ.શ્રીઆપાગીગાના જીવનચરિત્ર સમાઆમહાન અનમોલ પુસ્તકનું વિમોચન કર્યું.   પૂ,મહંતશ્રી જેરામબાપુ ગાદીપતિ બન્યા પછી દર સોમવારે નિર્જળા ઉપવાસ અને મૌન પાળે છે. ચેત્રી નોરતા સમયે મૌન સાથે નિર્જળા ઉપવાસ કરે છે. આવી અને કકઠોર તપસ્યા કરે છે. પૂ.બાપુ તપસ્વી સાધકની જેમ પદયાત્રા દ્વારા દ્વારકા,  તુલસીશ્યામ, વિરપુર, ચલાલા, સતાધાર, પાળીયાદ અને સોમનાથ દાદા ના દર્શને ભાવિકોને સાથે રાખી યાત્રા કરી સાધુ તાદીપાવી છે.. તેમજ જેમના દર્શન માત્ર થી જીવન ધન્ય કરતા મહાકુંભમેળો, અર્ધકુંભમેળાઓ, ચારધામયાત્રા અને બાબા અમરનાથની યાત્રાઓ કરી ઘણું પુણ્ય કમાયા છે. તો અત્યાર સુધીમાં ઈ.સ.2002 અને 2005 માં એમ બે વખત અમેરિકા જેવા દેશમાં જઈને ત્યાં પણ હિન્દૂધર્મ અને સનાતન ધર્મનો જય-જયકાર કરાવી ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા વિદેશના પ્રયાસો પણ કર્યા છે. પૂ.જેરામબાપુ એ ઈ.સ. 2005 માં બગસરા ગીગેવધામ ખાતે તા.2/5/2005 થી તા.8/5/2005 સુધી સુરતથી વક્તા પૂ.મુળદાસબાપુની વાણીમાં” રામદેવરામાયણ ” તેમજ પૂ. મોહનબાપુનો ભવ્યાતિ ભવ્ય ભંડારો અને સંતમેળો કરી સમગ્ર ભાવિકો માટે ભોજન પ્રસાદ અને સાધુ સંતોને દાન – દક્ષિણા કરવામાં આવી હતી. પૂ.મહંતશ્રીજેરામબાપુ એ પોતાના પૂ.માતૃશ્રીદૂધીમાને પૂ.બાપુના અનુજ બંધુ બાવભાઈ, ભગુભાઈ, તેમજ કોઠારી હરિબાપુને સાથે રહેવાનું કહી બગસરાથી ચારધામની યાત્રા પૂર્ણ કરાવી અને જયારે આ પવિત્ર આત્મા ઇ.સ. 2007 માં બ્રમ્હલીન થાય છે ત્યારે તેમને સમાધિ આપી માતૃશ્રીદૂધીમાં પાછળ ‘ભવ્યભંડારામહોત્સવ ‘ તા.4/4/2007 ના રોજ સ્તંભ વિધિ અને સંતમેળો કરી હજારો લોકોને પ્રસાદી લેવરાવી બગસરાની ધરતીને આ શુભ કાર્યથી પાવન કરે છે. પૂ.જેરામબાપુના સાનિધ્ય માં પૂ.આપાગીગાની જગ્યામાં અષાઢીબીજ, જન્માષ્ટમી, નવરાત્રી, નવા વર્ષે અન્નકૂટભોગ – પ્રસાદ, રામનવમી, જેવા તહેવારોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે અને આવનાર ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. પૂ.શ્રીઆપાગીગા ગાદી મંદિર દ્રારા કરવામાં આવતી સેવાકીય પ્રવુતિઓ જેમાં સાધુ – સંતો અને નિરાધારો તેમજ પગપાળા આવતા પદયાત્રીઓ ના સંઘ માટે બપોરે અને સાંજે હરિહર ટુકડો આપવામાં આવે છે. તેમજ ગો – સેવા, સર્વરોગ નિદાન કેમ્પ, જરૂરિયાત મંદ લોકોને સહાય, સમૂહલગ્નમાં યોગદાન અને કુદરતી આપત્તિઓ વખતે પૂ.આપાગીગા ગાદી મંદિરમાંથી સેવા અને સહયોગ આપી માનવીયગુનો અનેરાષ્ટીય મૂલ્યોને વાસ્તવિક અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યા છે. હાલમાં પૂ.મહંતશ્રીજેરામબાપુ તેમના અનુજભાઈઓ બાવભાઈ, ભગુભાઈ અને કોઠારી હરિબાપુના પરિવાર સાથે જગ્યામાં જ રહી પૂ,આપાગીગા થી લઈને આજ સુધી હર – હંમેશસાધુ, સંતો – મહંતોની, દિન – દુઃખીયાઓની સેવા કરવી અને ભૂખ્યાને રોટલો આપવો એવા સંસ્કારો વારસામાં જ લઈને આ પરિવાર જાત મહેનત કરી આજ પર્યંત અજાચ કરહી પૂ.મહંતશ્રીજેરામબાપુ તેમના પરિવાર સાથે સેવાનો ધર્મ બજાવી આ ભવ્ય પરંપરાને ઉજળી કરી રહ્યા છે.

સતાધાર તેમજ બગસરાના ગાદીપતિ
પૂ.જાદવબાપુગુરુ શ્રી કરમણબાપુ

જાદવબાપુ મૂળ બીલખા પાસેના હડમતીયા ગામે ભેસાણિયા અટકના લેઉવાપટેલ રણછોડભાઈ લાખાભાઇના તે મોટા પુત્ર પૂ.કરમણપીરે એક વખત સંતમંડળી સાથે હડમતીયાગામમાં પગલાં કર્યાં ત્યારથી જ જાદવબાપુ કમાઈવાળો જીવ અને જાદવબાપુને વખતો વખત ઈશ્વરીય સંકેતોનો સાક્ષાત્કાર થતો.

Photos

Our Gallery

પૂ.જાદવબાપુ ના ભાણેજ એક રામાયણી અને તેજસ્વી સંત
પૂ. મહંતશ્રી માધાબાપુ ગુરુશ્રી કલ્યાણબાપુ

પૂ.મહંતશ્રી માધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. તેઓ પૂ.કલ્યાણબાપુના વરદહસ્તે દીક્ષિત થઈ આ જગ્યાની પ્રણાલિકા સંભાળે છે. અને પૂ.જાદવબાપુએ બનાવેલ દેશી નળિયાંવાળા દેવળનો જીણોદ્ધાર કરી નવેસરથી હાલનું શિખર બંધ પાકું દેવળ વિ.સં. 2027  માં બંધાવ્યું . પૂ.માધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. બગસરા દ.શ્રીનાનારામવાળા તેમના અનન્ય સેવક હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પુત્ર વાલેરાવાળાએ પૂ.માધાબાપુને ઉત્તર ભારતના તીર્થસ્થળોની યાત્રા કરાવી હતી.

પૂ.જાદવબાપુનાભાણેજએકરામાયણીઅનેતેજસ્વીસંત
પૂ.મહંતશ્રીમાધાબાપુગુરુશ્રીકલ્યાણબાપુ

પૂ.મહંતશ્રીમાધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. તેઓ પૂ.કલ્યાણબાપુના વરદહસ્તે દીક્ષિત થઈ આ જગ્યાની પ્રણાલિકા સંભાળે છે. અને પૂ.જાદવબાપુએ બનાવેલ દેશી નળિયાંવાળા દેવળનો જીણોદ્ધાર કરી નવેસરથી હાલનું શિખર બંધ પાકુંદેવળ વિ.સં. 2027  માં બંધાવ્યું . પૂ.માધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. બગસરા દ.શ્રીનાનારામવાળા તેમના અનન્ય સેવક હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પુત્ર વાલેરાવાળાએ પૂ.માધાબાપુને ઉત્તર ભારતના તીર્થસ્થળોની યાત્રા કરાવી હતી.

HOW WE CAN HELP

This is one of the most visited temples in the city because of its history and religious beliefs attached to it.

For performing Pujas, Arti & Bhajan is available for the devotees. Click on Downloads & you can have it for Lord Apagiga.

Download

Devotees can offer donations for Apagiga Gadi Mandir. The trust uses the donation to manage & maintain.

Donation

Apagiga Gadi Mandir was constructed by Bhargav Sompura.This is one of the most visited temples in the city.

Aaj ka Shringar

Latest Video

Join

Sign Up For Temple Update

    Our Blog

    અહીંના સુપ્રસિદ્ધ આપાગીગા ગાદી મંદિરમાં પરંપરાગત રીતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમાનું દિવ્ય મહત્વ  વર્ષ દરમિયાન આવતી તમામ પૂર્ણિમાઓમાંથી, આ

    બગસરામાં પૂ.શ્રી આપાગીગા ગાદી મંદિરમાં અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી અહીની સુપ્રસિધ્ધ પૂ. શ્રી આપાગીગાના ગાદી મંદિરની પ્રાચીન પરંપરા અનુસાર સંતોએ પ્રસ્થાપિત

    Varanasi At Night

    Revolutions of the bright points that first defined him to me. And beneath the effulgent Antarctic skies I have boarded the Argo-Navis,